અમે અમારા વિદ્યાર્થીઓને કુશળતાથી સજ્જ કરવાની આતુરતાથી તથા તેમને જીવનમાં શ્રેષ્ઠ બનાવવા માટે પ્રોત્સાહન આપીએ અને ભારતીયના આવતી કાલે મિલેનિયમ તરીકે આકાર આપવા માટે તેમની મોટી ભૂમિકા માટે તૈયાર કરશે.
“શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન...”