બુટ મોજા,ટાઈ,યુનિફોર્મ ફરજીયાત પહેરવાનો રહેશે.
શાળાના સમય મુજબ નિયમિતપણે હાજર રહેવુ જરૂરી છે.
કોઈપણ કારણસર ગેરહાજર રહેવુ પડે તો વાલીશ્રી એ આચાર્ય ને રૂબરૂ મળીને પરવાનગી લેવાની રહશે.
બીમારીના લીઘે વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો જયારે વિદ્યાર્થી શાળા એ આવે ત્યારે વાલીશ્રી સાથે આવી ડૉકટર પાસે બીમારીનું પ્રમાણપત્ર લઈ શાળાના આચાર્ય ને આપવાનું રહેશે.
શાળાના ટાઈમ ટેબલ મુજબ દરેક વિદ્યાર્થી એ પાઠય પુસ્તક લાવવાના રહેશે.
શાળાનો અભ્યાસ,અભ્યાસને લગતી પ્રવૃતિઓ,ગૃહકાર્ય, કરવુ ફરજીયાત છે.
શાળાની મિલકતને નુકસાન પહોચાડશે તે ભરપાઈ કરવાની જવાબદારી જે તે વાલીની રહેશે.
સાથે અભ્યાસ કરતા વિદ્યાાર્થીઓ તેમજ શિક્ષકો સાથે યેાગ્ય વર્તન કરવાનુ રહશે.
નિયમ ભંગ બદલ શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.