બાલભવન. જુ.કે.જી માટે ૩ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ સી.કે.જી માટે ૪ વર્ષ પુરા કરેલ હોવા જોઈએ પ્રવેશ માટે જન્મનું ઓરીજનલ પ્રમાણપત્રક,તેમજ બે ફોટા સાથે પ્રવેશફોર્મ ભરવાનું રહેશે.
પ્રાથમિક / માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિકધો.૧ મા પ્રવેશ માટે પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ ધો.૧ મા પ્રવેશ માટે ઓરીજનલ જન્મ નો દાખલો લાવવો
ધો.૨ થી ૧૨ માં પ્રવેશ માટે આગળની શાળાનું શાળા છોડયાનું ઓરીજનલ પ્રમાણપત્રક તેમજ આગળના ધોરણની રિઝલ્ટની ઝેરોક્ષ લાવવી
શાળાનાં કલાર્ક ઓફીસ માંથી પ્રવેશફોર્મ મેળવી લેવું
સમય - સવારે ૮.૩૦ થી ૧.૦૦
સમય - બપોરે-૧.૩૦ થી ૪.૦૦