+91 968 760 7279

Trustee's Message

શ્રી વાલજીભાઈ વાળા

આજના આ આદ્યુનિક યુગમાં શિક્ષણનુ ખુબ જ વધારે મહત્વ છે. વિદ્યા એ સમાજના સર્વાંગી વિકાસનુ પ્રેરકબળ છે. તમારી પાસે ધન હશે, સંપતિ હશે, ઝવેરાત હશે તો તમને તે ચોરી જવાનો ભય રહેશે પંરતુ શિક્ષણ,જ્ઞાન એ છૂપુ ધન છે તે કોઈ ચોરી શકતુ નથી.

આજના આ યુગમા ઉચ્ચતમ શિક્ષણ મેળવવુ એ ખૂબ જ જરૂરી છે. માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રો શ્રેષ્ઠ શિક્ષણ મેળવી અને રાષ્ટ્રના તેમજ વિશ્વના ઉચ્ચતમ પદ પર બિરાજમાન થાઓ એવી અપેક્ષા સહ...